કચ્છમાં આજે પણ હાજરાહજૂર બિરાજમાન છે વછરાજ દાદા, મંદિરમાં દર્શન માત્રથી ભક્તોની દરેક માનતાઓ પૂર્ણ થાય છે….

કચ્છમાં આજે પણ હાજરાહજૂર બિરાજમાન છે વછરાજ દાદા, મંદિરમાં દર્શન માત્રથી ભક્તોની દરેક માનતાઓ પૂર્ણ થાય છે….

મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. અને દરેક મંદિરની અંદર ભક્તો યથાશક્તિ પ્રમાણે અને આસ્થા પ્રમાણે મંદિરોની અંદર ભારે ભીડ દર્શન કરવા માટે ઉમટી પડતી હોય છે. દેવી દેવતાઓના દર્શન કરીને ભક્તો તેના જીવનની અંદર આવતા દરેક દુઃખ દૂર કરે છે, અને આશીર્વાદ મેળવે છે, આ લેખની અંદર આજે આપણે એક એવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે મંદિર વછરાજ દાદા ના નામથી ખૂબ જ પ્રખ્યાત છે.

તેમજ આ મંદિર ગુજરાત રાજ્યની અંદર આવેલા કચ્છની અંદર આવેલું છે, વછરાજ દાદા ના દર્શન કરવા માટે દુર દુરથી ભક્તોની મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે, તમને જણાવી દઈએ કે વછરાજ દાદા નું આ મંદિર કચ્છ જિલ્લાની અંદર આવેલું છે, અને આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરવામાં આવે તો, આ મંદિરમાં બિરાજમાન એવા વછરાજ દાદાએ ગાયોના રક્ષણ માટે પોતાના પ્રાણ પણ આપી દીધા હતા, અને વછરાજ દાદા લગ્ન મંડપમાંથી ગાયોને બચાવવા માટે દોડ્યા હતા.

ખાસ વાત તો તમને જણાવી દઈએ કે વછરાજ દાદા નુ મંદિર આખા ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય છે, અને ભક્તોની ભારે ભીડ જોવા મળે છે .કચ્છની આસપાસના વિસ્તારો અને દૂર દૂર ના વિસ્તારોમાંથી પણ હજારોની સંખ્યામાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુ આવતા હોય છે. દર્શન કરવા માટે આવતા દરેક ભક્તોની મનોકામના મંદિરની અંદર વછરાજ દાદા ના દર્શન કરીને વછરાજદાદા હંમેશા પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સાથે જ ભક્તોના જીવનની અંદર આવતા દરેક દુઃખ દૂર કરે છે.

અને તેમના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધ થી ભરી દે છે, તેથી ભક્તો તેના જીવનની અંદર ધન્યતાનો અનુભવ કરવા માટે આ કચ્છની અંદર આવેલા વછરાજ દાદા ના મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે. વછરાજ દાદા ના મંદિર ની અંદર જે ભક્તો પોતાના સાચા મનથી વછરાજ દાદા ના આશીર્વાદ લેશે, અને માનતાઓ માને છે. તે ભક્તોના જીવનની અંદર ક્યારે પણ દુઃખ આવતા નથી,

અને વછરાજદાદા દૂર કરે છે વછરાજદાદા એ આજ સુધી ઘણા બધા ભક્તોને પોતાનો સાક્ષાત પરચો બતાવ્યો છે અને સાક્ષાત પરચા પૂર્ણ પણ કર્યા છે આજે પણ વછરાજ દાદા ના પરચા અપરંપાર છે અને તેથી જ ભક્તોની મોટી સંખ્યામાં વછરાજ દાદા ના દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે અને દર્શન કરીને તેમના દરેક ભક્તો પોતા ની મનોકામના પૂર્ણ કરે છે

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *